GPSC Class 1 - 2 2019 Paper 2

Question 172
DIFFICULTCorrect: +1Incorrect: -1

નગર કિર્તન કે જે તાજેતરમાં સમાચારમાં હતું, તે વિશે નીચેના પૈકી ક્યું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?
1. તે હિંદુ શ્રધ્ધાળુઓની પાકિસ્તાનથી ભારતની ધાર્મિક શોભાયાત્રા હતી.
2. શીખોની અને શીખો દ્વારા આગેવાની લીધેલી આ ધાર્મિક શોભાયાત્રા પાકિસ્તાનના પંજાબ પ્રાંતથી ભારતના પંજાબ સુધીની હતી.
3. આ શોભાયાત્રા હિંદુઓની પાકિસ્તાનના હિંગળાજ મંદિરથી ભારતમાં વૈષ્ણોદેવી મંદિર સુધીની હતી.
4. તે હિંદુઓ અને શીખોની સંયુક્ત શોભાયાત્રા હતી.

    a
    1,2,3 અને 4
    b
    માત્ર 2
    c
    માત્ર 3 અને 4
    d
    માત્ર 1, 2 અને 3