GPSC Class 1 - 2 2019 Paper 2

Question 145
MEDIUMCorrect: +1Incorrect: -1

પર્યાવરણીય સમજૂતિઓના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. દોહા સુધારો એ મોન્ટરીયલ પ્રોટોકોલમાં કરવામાં આવેલ સુધારો છે.
2. કીગાલી સમજૂતિ એ કાર્બન ઉત્સર્ગને મર્યાદિત કરવા ક્યોટો પ્રોટોકોલમાં કરવામાં આવેલ સુધારો છે.
3. દોહા સુધારાને ભારતે તાજેતરમાં અનુમોદન આપેલ છે.

    a
    માત્ર 1 અને 2
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 3
    d
    1,2 અને 3