GPSC Class 1 - 2 2019 Paper 2

Question 55
MEDIUMCorrect: +1Incorrect: -1

ભારતમાં ભૂસ્ખલન નબળાઈ ઝોન (સંવેદનશીલ ઝોન) વિશે નીચેના પૈકી ક્યું વિધાન / ક્યા વિધાનો સાચું / સાચાં છે ?
1. પશ્ચિમ ઘાટ અને નીલગીરીના ઊભા અને વરસાદી ઢાળ ઘણા ઉચ્ચ ભૂસ્ખલન સંવેદનશીલ ઝોનનમાં આવે છે.
2. આસામના મેદાનોને બાદ કરતાં પૂર્વ-ઉત્તર ક્ષેત્રના રાજ્યો એ મધ્યમથી નીચા ભૂસ્ખલન સંવેદનશીલ ઝોનમાં આવે છે.
3. દક્ષિણના રાજ્યોના દરિયાકાંઠાના ક્ષેત્રો એ ઉચ્ચ ભૂસ્ખલન સંવેદનશીલ ઝોનમાં આવે છે.

    a
    માત્ર 1
    b
    માત્ર 1 અને 3
    c
    1,2 અને 3
    d
    માત્ર 2 અને 3