આર્થિક સર્વેક્ષણ 2018-19 ના સંદર્ભમાં નીચે પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આર્થિક સર્વેક્ષણ 2018-19 જમીનની ઉત્પાદકતાને બદલે સિંચાઈના પાણીની ઉત્પાદકતા તરફ ધ્યાન આપવાનું સૂચવે છે.
2. લગભગ 89 % ભૂગર્ભ જળનો ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે.
3. ડાંગર અને શેરડી જેવા પાક 60 % જેટલુ સિંચાઈનું પાણી વાપરી નાંખે છે.
4. ખાતરનો વપરાશ કે જે 2002 સુધી સ્થિર હતો તેમાં 2011 પછી સતત વધારો નોંધાયો છે.