ભારતીય બંધારણના ઘડવા બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. કેટલાક રજવાડાઓનું બંધારણ સભામાં પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું ન હતું.
2. બંધારણ સભાની ચૂંટણીઓ સીધી હતી, પરંતુ મર્યાદિત મતાધિકાર સાથે.
3. બંધારણ સભા પણ કામચલાઉ સંસદ તરીકે કામ કરતી હતી.
4. કેટલીક બંધારણીય જોગવાઈ્ઈ 26 જાન્યુઆરી 1950 પહેલાં અમલમાં આવી હતી.