GPSC Class 1 - 2 2019 Paper 1

Question 79
DIFFICULTCorrect: +1Incorrect: -1

ગુજરાતમાં ઘરશણગારના ભરતકામમાં ધ્રાણિયાનું વિશિષ્ટ સ્થાન છે. આ સંદર્ભે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ભરતકામ શીખનાર વ્યક્તિ પહેલાં ધ્રાણિયો ભરવાથી શરૂઆત કરતી.
2. લગ્નના દિવસોમાં ધ્રાણિયા લોકભરતનું જાણે કે ભીંતચિત્ર બની રહેતાં.
3. ધ્રાણિયામાં કેવળ ભૌમિતિક આકારો જ પસંદ કરવામાં આવતાં.

    a
    ફક્ત 1 અને 2
    b
    ફક્ત 2 અને 3
    c
    ફક્ત 1 અને 3
    d
    1, 2 અને 3