GPSC Class 1 - 2 2019 Paper 1

Question 56
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયા વિધાનો “સત્રીયા” નૃત્ય બાબતે સાચાં છે?
1. સત્રીયા શાસ્ત્રીય નૃત્ય છે.
2. તે સંગીત, નૃત્ય અને નાટકનું સંયોજન છે.
3. તે આસામના વૈષ્ણવોની સદીઓ જૂની જીવંત પરંપરા છે.

    a
    ફક્ત 1 અને 2
    b
    ફક્ત 2 અને 3
    c
    ફક્ત 1 અને 3
    d
    1,2 અને 3