નર્મદે ગુજરાતીમાં “ડાંડિયો” નામનું પાક્ષિક પત્ર શરૂ કર્યું હતું. આ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. નર્મદે સંસાર સુધારાનું આંદોલન વેગવંત બનાવ્યું.
2. પાક્ષિક દ્વારા લોકોને અક્ષરજ્ઞાન આપતો હતો.
3. ગુજરાતની પ્રજાને અજ્ઞાન અને જડતામાંથી બહાર લાવી જાગૃત કરવાનું એણે એ દ્વારા બીડું ઝડપ્યું હતું.