નીચેના પૈકી કઈ બાબતો ભારતના બંધારણના અનુચ્છેદ 110 મુજબ નાણાકીય વિધેયક હેઠળ નાણાકીય બાબતો બને છે ?
1. સંઘ અથવા રાજ્યનું અન્વેષણ અને હિસાબો.
2. ભારતના જાહેર હિસાબનો હવાલો.
3. ભારત સરકાર દ્વારા નાણા કરજે લેવા કે બાંયધરી આપવી.
4. ભારતના આકસ્મિક ફંડમાં હવાલો અથવા ચૂકવણી.