ગદર આંદોલન સંદર્ભે નીચે પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. ભારત દેશમાં બ્રિટીશ શાસનને ઉથલાવવા માટે નાણાં એકત્ર કરવા અને સમર્થન આપવા સમર્પિત, દેશનિકાલ થયેલા પંજાબીઓના ગઠબંધન રૂપે, 1913 માં કેલિફોર્નિયામાં ગદર આંદોલન શરૂ થયું.
2. તેનું આયોજન એક પંજાબી લાલાલજપત રાય અને બિપિનચંદ્ર પાલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.
3. ગદર આંદોલન અંતર્ગત પત્રિકાઓ છાપવા માટે અને ભારતની ક્રાંતિ માટે હથિયારો અને સ્વયંસેવકો મોકલવા માટેનું આયોજન કર્યું હતું.
4. 1920 ના દાયકામાં, જોકે, ગદર પાર્ટીનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું અને ભારતીય આઝાદીના સમય 1947 સુધી તે પંજાબી અને શીખોની ઓળખ માટેના કેન્દ્વીય બિંદુ (focal point) તરીકે ચાલુ રહ્યું.