GPSC Class 1 - 2 2019 Paper 1

Question 48
MEDIUMCorrect: +1Incorrect: -1

રાજા રામમોહન રોયના ધાર્મિક વિચારો વિશે નીચેનામાંથી કયું(યાં) વિધાન(નો) સાચું / સાચાં છે?
1. તે એકેશ્વરવાદ, એક ભગવાનની કલ્પનામાં માનતા હતા.
2. તે વેદોને શાશ્વત અને અમોઘ માનતા હતા.
3. તેમણે તમામ ધાર્મિક બાબતોમાં માનવીય કારણ અને સમજદારી પર ભાર મૂક્યો.
4. તેમણે મૂર્તિપૂજાનો વિરોધ કર્યો.

    a
    1,3 અને 4 માત્ર
    b
    1,2 અને 3 માત્ર
    c
    2 અને 3 માત્ર
    d
    1, 2, 3 અને 4