GPSC Class 1 - 2 2019 Paper 1

Question 29
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચે આપેલાં વિધાનો પૈકી કયાં વિધાનો ખરાં છે?
1. ગુજરાતમાં પીવાના પાણી માટે ટાંકી બાંધનાર ભાવનગર સૌ પ્રથમ રજવાડું હતું.
2. જામનગરના રણજીતસિંહજી મહાન ક્રિકેટર હતા.
3. લાખાજી રાજે રાજકોટના પ્રજા પ્રતિનિધિ સભામાં મહિલાઓ માટે પાંચ બેઠકો અનામત રાખી હતી.
4. મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1894માં બરોડા ખાતે એક સંગ્રહાલય (museum) ની સ્થાપના કરી હતી.

    a
    1,2 અને 4 માત્ર
    b
    2, 3 અને 4 માત્ર
    c
    1, 2, 3 અને 4
    d
    3 અને 4 માત્ર