નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. કોઈપણ રાજ્યની સીમામાં ફેરફાર કરવાનું વિધેયક (Bill) રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણથી જ સંસદમાં રજૂ કરી શકાય છે.
2. રાજ્યની સીમાઓમાં ફેફાર કરવાના વિધેયકને રાષ્ટ્રપતિ એ જે તે રાજ્યની વિધાનસભાને નિર્ધારિત સમયગાળામાં તેની ઉપર તેના મંતવ્યો ૨જૂ કરવા માટે મોકલવાનું હોય છે.
3. રાજ્ય વિધાન સભાના મંતવ્યો રાષ્ટ્રપતિને બંધનકર્તા છે.
ઉપરના પૈકી કયું વિધાન / ક્યા વિધાનો સત્ય છે ?