નીચે ભારતમાં પ્રારંભિક ક્રાંતિકારી ચળવળોને લગતા કેસ અને સંબંધિત મુખ્ય વ્યક્તિ / વ્યક્તિઓની જોડી દર્શાવેલ છે.
1. મુઝફફરપુર ષડયંત્ર કેસ — ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી
2. નાસિક ષડયંત્ર કેસ - અનંત લક્ષ્મણ કાન્હેરે
3. લાહોર ષડયંત્ર કેસ - ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ
4. ચિત્તાગોંગ શસ્ત્રાગાર દરોડા કેસ - સૂર્ય સેન, ગણેશ ઘોષ, લોકનાથ બાલ
ઉપર આપેલ જોડીઓને ચકાસો.