નિર્દેશ : દરેક પ્રશ્નમાં બે વિધાનો અને ચાર તારણો (conclusions) I, II, III અને IV. તમારે એ વિધાનોને સાચા ગણવાના છે, ભલે તેઓ સામાન્ય હકીકતથી અલગ લાગતા હોય. તમારે એ નક્કી કરવાનું છે કે આપેલા વિધાનો પરથી આપેલા તારણો પૈકી કયા તારણો નિશ્ચિતપણે તારવી શકાય છે. સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાનો:
બધા કવિઓ બુધ્ધિશાળી છે.
બધા ગાયકો બુધ્ધિશાળી છે.
તારણો :
I. બધા ગાયકો કવિઓ છે.
II. કેટલાક બુધ્ધિશાળી લોકો ગાયકો નથી.