GPSC Class 1 - 2 2023 Paper 1

Question 79
DIFFICULTCorrect: +1Incorrect: -1

વિધાન 1 : ગુજરાત ગ્રંથાલય સંગઠન (Gujarat Library Association)ની સ્થાપના 1939માં કરવામાં આવી. તે બે સાંસ્કૃતિક ગ્રંથાલયો ધરાવે છે.
વિધાન 2 : તે પૈકીનું એક અમદાવાદ ખાતેની ગુજરાત વિદ્યાપીઠ છે કે જે રાજ્ય ગ્રંથાલય છે. તે સ્વાયત્ત સંસ્થા દ્વારા ચાલતું બિન-સરકારી ગ્રંથાલય છે.
વિધાન 3 : બીજું ગ્રંથાલય બરોડા મધ્યસ્થ ગ્રંથાલય (Baroda Central Library) બરોડા છે.
ઉપરના વિધાનો ચકાસો.

    a
    1,2 અને 3 સાચા છે.
    b
    1 અને 2 સાચા છે.
    c
    2 અને 3 સાચા છે.
    d
    1 અને 3 સાચા છે.