GPSC Class 1 - 2 2023 Paper 1

Question 49
MEDIUMCorrect: +1Incorrect: -1

ઋગ્વેદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. ગૌ (ગાય) શબ્દનો ઉલ્લેખ મહત્તમ કરવામાં આવેલ છે અને અન્ય કોઈ પ્રાણીનો ઉલ્લેખ આ રીતે અવારનવાર કરવામાં આવેલ નથી.
2. વૈદિક લોકો અવારનવાર પ્રજા (બાળકો) અને પશુ (ઢોર) માટે પ્રાર્થના કરતા હતા.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

    a
    માત્ર 1
    b
    માત્ર 2
    c
    1 તથા 2 બંને
    d
    1 અથવા 2 માંથી એક પણ નહીં