GPSC Class 1 - 2 2020 Paper 2

Question 179
DIFFICULTCorrect: +1Incorrect: -1

મ્યાનમાર લશ્કરી બળવા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
I. મ્યાનમારનું ચલણ યાંગ છે.
II. મ્યાનમારની રાજધાની નેપ્યિડૉ છે.
III. લશ્કરી બળવા પૂર્વે મ્યાનમારના પ્રમુખ વિન મિન્ત હતા.
IV. નેશનલ લીગ ફોર ડેમોક્રસીએ મ્યાનમારમાં તાજેતરની સામાન્ય ચૂંટણી જીતી.

    a
    I, II, III અને IV
    b
    ફક્ત II, III અને IV
    c
    ફક્ત I, II અને III
    d
    ફક્ત I અને IV