GPSC Class 1 - 2 2020 Paper 2

Question 167
DIFFICULTCorrect: +1Incorrect: -1

વિજ્ઞાન જ્યોતિ કાર્યક્રમ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
I. આ ક્રાર્યક્રમ ડિસેમ્બર 2019માં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.
II. આ ક્રાર્યક્રમ હાલ 50 જવાહર નવોદય વિદ્યાલયો (JNV) માં સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.
III. આ કાર્યક્રમ જવાહર નવોદય વિદ્યાલયો દ્વારા દેશના સમગ્ર વિદ્યાર્થીઓને લક્ષ્યાંક બનાવશે.
IV. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ STEM શિક્ષણ સુનિશ્ચિત કરવાનો છે.

    a
    I, II, III અને IV
    b
    ફક્ત I, II અને IV
    c
    ફક્ત I અને II
    d
    ફક્ત III અને IV