GPSC Class 1 - 2 2020 Paper 2

Question 154
DIFFICULTCorrect: +1Incorrect: -1

તાજેતરમાં છોડાયેલા આકાશ-NG મિસાઈલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
I. આ જમીનથી હવામાં મિસાઈલ છે.
II. આ મિસાઈલની પ્રહાર અવધિ 300 કિ.મી. છે.
III. આ મિસાઈલ ભારતીય નૌકાદળ માટે વિકસાવવામાં આવ્યું છે.
IV. આ મિસાઈલ આસરે 96 % સ્વદેશી સામગ્રી સાથે વિકસાવવામાં આવ્યું છે.

    a
    I, II, III અને IV
    b
    ફક્ત I અને IV
    c
    ફક્ત II અને III
    d
    ફક્ત I, II અને IV