રાષ્ટ્રીય જૈવવિવિધતા સત્તામંડળ (નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરીટી)ના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. તેની રચના પર્યાવરણ સુરક્ષા અધિનિયમ, 1986 અંતર્ગત કરવામાં આવેલ
2. તે સ્થાનિક પ્રજાના જૈવવિવિધતા સંબંધિત બૌધ્ધિક અધિકારોની રક્ષા કરે છે.
3. તેનું વડુ મથક ચેન્નાઈ છે.