નાના સાહેબ વિશે નીચે પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. નાના સાહેબ અંતિમ પેશ્વા બાજીરાવ-IIના દત્તક પુત્ર હતા.
2. નાના સાહેબનું મૂળ નામ ધોંડુ પંડિત હતું.
3. બાજીરાવ-II એ આત્મહત્યા કરી હતી.
4. ડેલહાઉસીએ નાના સાહેબને પેશ્વા તરીકે ઓળખવાની ના કહી અને એમનું પેન્શન અટકાવી દીધું.